વડાપ્રધાન મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી
વડાપ્રધાન મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી
Blog Article
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 13 જૂને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતાં. મોદી આ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશને પણ મળ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લેન ક્રેશના સ્થળની પણ મુલાકાત લીધી હતી.
Report this page